રોન્ડા બર્ન દ્વારા લખાયેલ

'ચમત્કાર' (ધ મેજિક)

પુસ્તક વાંચી તેનો અમલ કરીને કૃતજ્ઞતાની પ્રેકટીસની અદ્ભુત યાત્રામાં જોડાવવા માટેનું આમંત્રણ

(દરેક ઉંમર ની વ્યક્તિ માટે)

કૃતજ્ઞતાના ગુણને વિકસાવવાથી જીવનની કોઈપણ પરિસ્થિતીમાં આનંદમાં રહી શકાય છે, સ્વાસ્થ્ય સુધરે છે, હતાશા, ઉદાસી જેવી મુશ્કેલીઓ દુર થાય છે તેમજ દરેક સંબંધો પણ મજબૂત બને છે.

કૃતજ્ઞતા (આભાર માનવો) એ એક એવો ગુણ છે, જેના થકી એ અહેસાસ થાય છે કે, ખરેખર આપણી પાસે જે છે એ જ કેટલું બધું છે જેના માટે આપણે હ્રદયપુર્વક આભાર માનીએ. આ એક માત્ર ગુણ થકી જીવન જીવવાનો એક અલગ દૃષ્ટિકોણ મળે છે જે કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવામાં મદદ કરે છે.

વિના મૂલ્યે આ વર્કશોપ માં જોડાઈને કૃતજ્ઞતા વિશે જાણી, તે વિશે ઊંડાણથી સમજી જીવનમાં આ ગુણનો કઈ રીતે અમલ કરવો તે શીખીને જીવન બદલનારા રહસ્યો ને ઉજાગર કરવા CFL આપને ભલામણ કરે છે.

‘ચમત્કાર’ (ધ મેજિક) વર્કશોપ માં જોડાવા માટે ના ફાયદા...